રખડતા આખલાઓ બાબતે સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું છે. બળદ આધારિત ખેતી હવે નષ્ઠ થઈ છે. ગાયો વાછરડાને જન્મ આપે, મોટો થાય ત્યારે છોડી દે છે જેને લઈને આખલાઓ રખડતા હોય છે. આખલાનો આતંક હાલ વધ્યો હોવાની વાત સાંસદે પણ સ્વીકારી છે. રાજ્યસરકાર દ્વારા આખલાઓને નંદીઘરમાં રાખવામાં આવે અને તેનું જતન નગરપાલિકા, મહાનગરપાલિકામાં કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં ઢોરના આતંકને લઇને લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અનેક બનાવ્યો બની ચૂક્યા છે. ઢોરના આતંકને નિયંત્રિત કરવું તંત્ર માટે પણ અઘરું છે. ઢોરનો આતંક વધ્યો હોવાની વાત આજે સાંસદ મોહન કુંડારિયાએ પણ સ્વીકારી છે. રેસકોર્સમાં યોજાયેલા ગૌ ટેક એક્સ્પોમાં ઉપસ્થિત સાંસદ મોહન કુંડારિયાએ આખલાના આતંક અંગે નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, બળદ આધારિત હવે ગામડાઓમાં ધીમેધીમે ખેતી હવે નષ્ઠ થઈ છે. એવામાં ગાયો જ્યારે વાછરડાને જન્મ આપે છે અને ત્યારબાદ તે મોટો થાય અને છોડી દેવામાં છે જેને લઈને આખલાઓ રખડતા હોય છે અને લોકો તેનો શિકાર બને છે. જો રાજ્યસરકાર મારફતે નંદિઘર બનાવવામાં આવે અને ત્યાં આખલોની માવજત કરવામાં આવે, નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ તેનું જતન કરે તો સમસ્યાનો નિરાકરણ આવી શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech