કાલાવડમાં ગેરકાયદે નાણાં ધીરધાર પ્રવૃત્તિ અટકાવવા લોક દરબાર યોજાયો

  • July 13, 2024 11:56 AM 

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ વિવિધ ગામોમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર પ્રવૃત્તિ અટકાવવા બાબતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લોકો સાથે જનસંપર્ક કરી ગેરકાયદેસર વ્યાજખોરોની પ્રવૃત્તિ અંગે સમજ કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application