Landslide caused devastation in Nuristan Afghanistan 25 people died
Landslide,devastation,Nuristan,Afghanistan,died,buried,under,debris
અફઘાનિસ્તાનના નુરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં વરસાદને કારણે પહાડ સરકવાની ઘટના સામે આવી છે. જેમાં 25 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વરસાદના કારણે નુરિસ્તાન કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ખામા પ્રેસે આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના માહિતી અને સંદેશાવ્યવહારના વડાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પંજશીર પ્રાંતમાં હિમપ્રપાતને કારણે પાંચ કામદારો ગુમ થયા હતા.
માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રાલયના વડા મોહમ્મદ અબ્દુલ્લા જાને તાજેતરમાં એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે નુરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં વરસાદને કારણે પહાડી સ્લાઇડ થવાના અહેવાલ છે. વરસાદના કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
ભૂસ્ખલનને કારણે જાન-માલનું ભારે નુકસાન
ખામા પ્રેસે આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના માહિતી અને સંદેશાવ્યવહારના વડાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પંજશીર પ્રાંતમાં હિમપ્રપાતને કારણે પાંચ કામદારો ગુમ થયા હતા. જ્યારે 25 લોકોના મોત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech