ગીર સોમનાનાં કોડીનાર તાલુકાનાં નિવૃત આંગણવાડી સંચાલિકા અને હેલ્પરોએ પોતાને મળતા ગ્રેચ્યુટીનાં લાભો આપવાની માંગ સો કોડીનાર મામલતદારને આવેદન આપી નિવૃત આંગણવાડીની બહેનોની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાની અળગા રહેવાની ચીમકી આપી પહેલા તો કોડીનાર મામલતદાર આવેદનપત્ર સ્વીકાર્યા વગર જ જતા રહેતા મહિલા ઓએ રામધૂન બોલાવી. આખરે મામલદાર પરત ફર્યા અને આવેદન સ્વીકાર્યું હતું.
કોડીનાર તાલુકા અને શહેરી વિસ્તારમાં જે તે સમયે આંગણવાડીમાં ફરજ બજાવતા અને વય મર્યાદાને કારણે નિવૃત નારી અંદાજે ૮૦ જેટલી બહેનો જે તે સમયે નોકરીમાંથી આ મહિલાઓ નિવૃત ઈ ત્યારે આઈ.સી.ડી.એસ. ઘટક તરફી જણાવ્યા મુજબ નિયત નમુનામાં અરજી, બેંકની પાસબુકની પ્રમ પાનાની ઝેરોક્ષ, ડીકલેરેશન વિગેરે ડોક્યુમેન્ટ કોડીનારની કચેરીએ રજુ કર્યા હતા. ત્યારે કચેરી તરફી આંગણવાડીમાંી નિવૃત યેલી મહિલાઓને જણાવ્યું હતું કે, હવે તમારી ગ્રેચ્યુઈટી એકાદ માસમાં તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે આમ છતાં તમામ ડોકયુમેન્ટ રજુ કર્યાને છ માસ વીતી ગયા બાદ પણ ૮૦ જેટલી મહિલાઓને ગ્રેચ્યુટી મળી ની. જ્યારે અધિકારીને પૂછવામાં આવે ત્યારે આઈ.સી.ડી.એસ. કચેરી તરફી જણાવવામાં આવે છે કે, તમારી ગ્રેચ્યુટી અંગેની ગ્રાન્ટ ફાળવેલ ની. ગ્રાન્ટ આવશે ત્યારે ગ્રેચ્યુટીની રકમ તમોને મળી જશે. ત્યારે વયનિવૃત આંગણવાડી મહિલાઓના જે તે સમયે પગાર ભથ્થા પણ નજીવા હતા. વાસ્તવમાં આ બહેનોએ સરકાર અને સમાજની સેવા કરી છે. આ બહેનોની માંગ છે કે, કરોડો રૂપિયા ચૂંટણીમાં ખર્ચ સરકાર કરે છે ત્યારે અમારી નજીવી રકમ અમને ચુકવવામાં શો વાંધો...? આમ છતાં આ જરૂરિયાત મંદ નિવૃત આંગણવાડી બહેનોને તેઓની હકની ગ્રેચ્યુટીની રકમ નહીં ચુકવવામાં આવે તો આ તમામ બહેનો તેઓના પરિવાર સો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવશે તેવું આવેદનમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech