જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં એસ.ટી . ડેપોએ થી નાદુરી ખડબા જતા ગરબી ચોક પાસે આવેલ બેઠું નાળુ ્જેમા અતિ ભયંકર મસ મોટા ખાડાઓથી રાહદારીઓ તથા વાહન ચાલકો ચિંતક બની ભયભીત રહ્યા છે. લાલપુર આખા ગામમાં જ્યાં જુવો ત્યાં માત્ર રોડ પર ખાડાને ખાડા જ જોવા મળે છે. જે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ્તસ્વીર અખબારોના સમાચાર બન્યા છે લાલપુર્ પંથકમાં વિકાસના વડાપાઉં પીરસ્તાવાતો કરનાર નેતાઓની નિષ્ક્રિયતા નિષ્ફળતાની ચાડી થાય છે.
હાલ ચોમાસાની સિઝન માં સ્થાનિક રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે તો શું ? ઉપરોકત તસ્વીરમાં દેખાતા અતિ બિસ્માર હાલત માં ખાડાઓ વિસે ઊચ્ચ અધીકારીઓ કોઈ યોગ્ય નિરાકરણ લાવશે ? કે કેમ ? કે પછી વિકાસ ની વાતો તો ? માત્ર ને માત્ર કાગળ પર જ રહેશે ? અન્યથા કોઈ સ્થાનિક રાહદારીઓ કે વાહન ચાલકો ને મોટું નુકસાન કે પછી કોઈની જિંદગી હોમાઈ જાય તો તેનું જવાબદાર કોણ ? તેવું વાયુવેગે ચચર્ઓ્િ એ જોર પકડેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech