હવે ઉત્તરાખંડના પવિત્ર કૈલાશ માનસરોવરના દર્શન કરવા ભક્તોને ચીન નહીં જવું પડે. તેઓ ૧૫ સપ્ટેમ્બરી ભારતની ધરતી પરી કૈલાશ માનસરોવરના દર્શન કરી શકશે. ઉત્તરાખંડ સરકાર દર્શન યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે. પ્રવાસના નિયમો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ઉત્તરાખંડના પિોરાગઢ જિલ્લામાં ચીન સરહદ પાસે જૂના લિપુલેખી કૈલાશ માનસરોવરના દર્શન કરાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે.
આદિ કૈલાશ અને ઓમ પર્વતની મુલાકાત લેતી વખતે, ભક્તો નાભિધંગી વાહન દ્વારા લગભગ ૧૨ કિલોમીટરનું અંતર કાપશે. પવિત્ર કૈલાશ પર્વતને જોવા માટે, તેઓએ જૂના લિપુલેખી સમુદ્ર સપાટીી ૧૭,૫૦૦ ફૂટની ઉંચાઈ પર વ્યુ પોઈન્ટ સુધી લગભગ ૨૦૦ મીટર ચાલવું પડશે. ત્યાંી તેઓ ભગવાન શિવના નિવાસ સન કૈલાસ પર્વતના મનોહર દૃશ્યનો આનંદ માણી શકશે. તેમને પૂજા, ધ્યાન વગેરેની પણ તક મળશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભક્તોને સવારે કૈલાશ પર્વતના દર્શન માટે મોકલવામાં આવશે. ત્યાં હવાનું દબાણ વધુ હોવાી દિવસભર દર્શન કરવામાં મુશ્કેલી પડે છે. ટ્રાવેલ એજન્સીએ ત્યાંના મુસાફરો માટે ઓક્સિજનની વૈકલ્પિક વ્યવસ કરવી પડશે.
પિોરાગઢ જિલ્લા પર્યટન અધિકારી કીર્તિ ચંદ્ર આર્યના જણાવ્યા અનુસાર, કૈલાશ પર્વત પર ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોવાને કારણે કોઈ સમસ્યા ન ાય તે માટે, શ્રદ્ધાળુઓને પહેલા બે દિવસ સુધી ગુંજીમાં રાખવામાં આવશે. ત્યાર બાદ જ તેમને તેમની આગળની યાત્રા પર મોકલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech