જુનાગઢ: દામોદર કુંડે ભાવિકોનો ઘસારો..

  • April 16, 2023 04:43 PM 

છેલ્લા બેથી અઢી વર્ષથી કોરોનાકાળના લીધે લોકો પિતૃતર્પણ માટે આવી શકતા નહોતા જેને લીધે આજે 2 વર્ષના સમય બાદ લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે ઉમટી પડ્યા હતા લોકોએ પિતૃઓના મોક્ષ માટે પરંપરાગત રીતે વિધિ કરવામાં પણ આવી હતી. આ ઉપરાંત મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ અને અગિયારસ ને લઈ દામોદર કુંડ ખાતે મહાપ્રભુજી બેઠકે દર્શન માટે પણ ભાવિકોનો ઘસારો રહ્યો હતો. ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ નહીં તે માટે પોલીસ કર્મીઓ ખડે પગે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application