નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2025-26 માટે ધોરણ 9 અને ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ 8 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેવામાં આવશે.
આ પરીક્ષામાં શરતોને આધીન હાલ ધોરણ 8 અને 10 માં અભ્યાસ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી સ્કૂલના વિદ્યાર્થી માટે ઓનલાઇન અરજી કરવા માટે નવોદય વિદ્યાલયની વેબસાઇટ https://navodaya.gov.in/nvs/en/Home1 પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. હાલ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ દેખભાળ હેઠળ હોવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ધોરણ 11 માટેની લીંક https://cbseitms.nic.in/2024/nvsxi_11/ પરથી અને ધોરણ 9 માટેની લિન્ક https://cbseitms.nic.in/2024/nvsix/ પરથી પણ અરજી કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાં માટે અંતિમ તારીખ તા. 30 ઓક્ટોબર છે. તેમ જવાહર નવોદય વિદ્યાલય - ધતુરિયાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech