જામનગર ટ્રાફિક શાખા દ્વારા પરવાહ રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજરોજ પરવાહ( care ) રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ટ્રાફિક અવેરનેસ અંગેની સૂચના હેઠળ તેમજ ASP જામનગર અક્ષેશ એન્જિનિયર અને ના.પો.અધિક્ષક જયવિરસિહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવા ભાગરૂપે લોકોમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ , સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરે તે હેતુથી શહેર વિસ્તારના જાહેર માર્ગો પર પોસ્ટર બેનર સાથે ઓટોરિક્ષામાં લગાવેલ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ડ્રાઇવ દરમિયાન સતત ફરી વધુમાં વધુ આ સંદેશ ફેલાય પ્રયત્નો કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
March 31, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech