જામ શત્રુશલ્યસિંહજી, રવિન્દ્ર જાડેજાએ કર્યું મતદાન...

  • May 08, 2024 11:07 AM 

ગઇકાલે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ યોજાઇ હતી, જેમાં જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજીએ વ્હીલચેરમાં મતદાન મથકે પહોંચી લોકશાહીના પર્વની ઉજવણીપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, સાથોસાથ જામનગરના ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં વ્યસ્ત હોવા છતાં પોતાના મત પવિત્ર પૂરી કરવા પંચવટી સોસાયટીમાં આવેલ વી.એમ. મહેતા કોલેજ ખાતે મતદાન કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application