જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નિવાસસ્થાને પધાર્યા

  • June 04, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વિનંતી પર, દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ તેમના નિવાસ સ્થાને પધાર્યા હતા, જયાં પૂજ્ય મહારાજનું સ્વાગત અને સન્માનની સાથે પાદુકાઓની પૂજા કર્યા પછી, મુખ્યમંત્રીએ સદાનંદ સરસ્વતીજી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ પૂ. શંકરાચાર્યજી મહારાજ પાસેથી આગામી વર્ષના નાશિક કુંભ, ગાયનું રક્ષણ, આતંકવાદીઓથી દેશની સુરક્ષા વગેરે જેવા અનેક વિષયો પર માર્ગદર્શન મેળવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application