દર વર્ષની જેમ આ વર્ષ પણ ભોઇરાજ મિત્રમંડળ જામનગર દ્વારા શેરી નં બે, ગરબી ચોક, નાગનાથ ગેટ નજીક, જામનગર ખાતે વિસ્તારમાં અયોધ્યાના ભગવાન શ્રી રામ લલ્લાની આબેહૂબ પ્રતિકૃતિની શ્રી ગણપતિ દાદાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશજીની સ્થાપન 11 દિવસ માટે રહેશે તેમજ રોજ સાંજે ૮:૩૦ કલાકે ગણેશ દાદાની મહાઆરતીનું આયોજન કરેલ છે. જેમાં આપ સહુ સ્નેહીજનો આપના પરિવાર સહ ગણપતિ દાદાની આરતી અને દર્શનનો લાભ લેવા અવશ્ય પધારશો તેવું ભોઇરાજ મિત્રમંડલની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુર નજીક કારને ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી
April 25, 2025 10:33 AMઆજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન
April 25, 2025 10:25 AMસમાજમાં બદનામીના ડરથી આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું
April 25, 2025 10:23 AMમોરબીમાં કારખાનાની ગરમ પાણીના નિકાલની ગટરમાં પડી જતા બાળકીનું મોત
April 25, 2025 10:22 AMગોમટા પાસે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૧૦ ઝડપાયા
April 25, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech