ભારતીય નૌકાદળ માટે એક ઐતિહાસિક દિવસ હતો, કારણ કે ભારતીય નૌકાદળે સબમરીન INS અરિઘાટમાંથી 3,500 કિમીની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ ભારતની સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતા સાબિત કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નેવી હવે ઘણી મિસાઈલ સિસ્ટમના વધુ પરીક્ષણ કરશે.
ભારતીય નૌકાદળ પાસે તેના શસ્ત્રાગારમાં બે પરમાણુ સબમરીન છે, આઈએનએસ અરિહંત અને અરિઘાટ, જે બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે અરિઘાટને ઓગસ્ટમાં વિશાખાપટ્ટનમ સ્થિત શિપ બિલ્ડિંગ સેન્ટરમાં સામેલ કરવામાં આવ્યું હતું. આવી ત્રીજી સબમરીન લોન્ચ કરવામાં આવી છે અને તેને આવતા વર્ષે સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ડીપી કપાતની અમલવારી..અરજદારની આંખમાંથી આંસુ વહી ગયા..જાણો કેમ?
March 28, 2025 01:55 PMગુજરાત રાજ્યમાં બાળકો દ્વારા મોબાઇલના ઉપયોગ માટે SOP લાવવી હવે જરૂરી : પ્રો.ડો.યોગેશ જોકશન
March 28, 2025 01:15 PMસૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા શાળા સાથે કરાશે MOU : શાળામાં જઈને વિધાર્થીઓનું થશે કાઉન્સેલિંગ
March 28, 2025 01:14 PM33 ટકા મહિલા અનામત બિલનો અમલ તાત્કાલિક કરાવો : રાજકોટ મહિલા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન
March 28, 2025 01:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech