ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ન્યૂઝીલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા અને ભારતીય ડાયસ્પોરાને સુવિધા આપવા માટે ભારત ટૂંક સમયમાં ઓકલેન્ડમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. આ જાહેરાત ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિતને કરી રહી હતી.
ન્યુઝીલેન્ડમાં ભારતીય હાઈ કમિશન વેલિંગ્ટનમાં છે. ન્યુઝીલેન્ડની વસ્તીના છ ટકા ભારતીય મૂળના લોકો રહે છે. "ન્યુઝીલેન્ડ સાથે ભારતના સંબંધો ઊંડા અને બહુપરીમાણીય છે," તેમણે દેશની પ્રથમ મુલાકાત પર કહ્યું હતું કે, ન્યુઝીલેન્ડના વિકાસમાં ભારતીયોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બિઝનેસ, હેલ્થ એજ્યુકેશન અને આઈટી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયોની પ્રશંસા કરી હતી.
દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર કરી ચર્ચા
તેમણે કહ્યું કે, NRIઓએ તેમની મહેનત અને બલિદાન દ્વારા દેશના વિકાસ અને અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે. મુર્મુએ કહ્યું કે તેમણે ગવર્નર જનરલ ડેમ સિન્ડી કિરો, વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMપારૂલ યુનિ.ને ગુજરાત સરકાર દ્રારા સેન્ટર ઓફ એકસલન્સમાં દરજજો
April 29, 2025 02:20 PMઅમદાવાદના મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન
April 29, 2025 02:17 PMમોટા મુંજીયાસરની ગ્રામ પંચાયતને તાળાં મારવા સરપંચનો નિર્ણય
April 29, 2025 02:15 PMહળવદ માર્કેટિંગ યાર્ડમાં કરોડોનું ફલેકું ફેરવી પેઢીનું ઉઠમણું...!
April 29, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech