પંચાયતના કર્મચારીઓએ નિયત સમય ગાળામાં કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ (સીસીસી) પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત છે. સરકારના આ નિયમ પછી પણ નિયત સમય મર્યાદામાં સીસીસીની પરીક્ષા પાસ નહીં કરનાર રાજકોટ જિલ્લાના પંચાયતના આઠ જેટલા તલાટી કમ મંત્રીઓને તાત્કાલિક અસરી છૂટા કરવાનો આદેશ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) આઈ.જી.ગોહિલે કરતા ભારે ભડકો યો છે.
તલાટી કમ મંત્રીઓને તાત્કાલિક અસરી છૂટા કરવાના આદેશમાં એવું પણ જણાવાયું છે કે સીસીસી પરીક્ષા પાસ કરવા અંગેની મુદત બાદની બજાવેલ ફરજ દરમિયાનના પગાર ભાની વસૂલાત કરવામાં આવશે.જિલ્લા પંચાયતના અધિકારીઓ આ સંદર્ભે સરકારના જુદા જુદા સમયગાળા દરમિયાનના યેલા પરિપત્રોનો હવાલો આપી જણાવે છે કે દરેક કર્મચારીએ તેમના અજમાયશી સમયગાળા દરમિયાન આ પરીક્ષા પાસ કરવાની હોય છે. જો તેમ ન કરે તો અજમાયશ સમય ગાળો લંબાવી શકાય છે અને ત્યાર પછી પણ પરીક્ષા પાસ ન કરે તો તેમને નોકરીમાંી છૂટા કરવાના હોય છે. અને જ્યારે પરીક્ષા પાસ કરે ત્યારે પરત લઈ શકાય છે.ફિક્સ પગારી નિમણૂક પામેલ કરારના સમયગાળા દરમિયાન કર્મચારીએ આવી પરીક્ષા પાસ કરવાની હોય છે અને ન કરે તો છુટા કરવાની અને પરીક્ષા પાસ કરી આપે પછી પરત લેવાની પણ જોગવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech