જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને પ્રદર્શન મેદાનની ઝૂંપડપટ્ટી દૂર કરાઈ

  • February 23, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગમી તા.૨૪ ના રાત્રે જામનગર આવી પહોંચનાર  છે. ત્યારે સમગ્ર શહેર - જિલ્લાના વિવિધ સરકારી વિભાગો જરૃરી વ્યવસ્થા મા વ્યસ્ત બન્યા  છે.
આજે શહેર નાં પ્રદર્શન ગ્રાઉન્ડ માં ખડકાયેલી ઝૂંપડપટ્ટી ને મહાનગરપાલિકા ની  એસ્ટેટ શાખા દ્વારા હટાવવામાં આવી હતી, અને તમામ ઝૂંપડાઓ દૂર કરી ત્યાં રહેતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application