પ્રાઇવેટમાં નોકરી કરવાની પરિવારજનોએ ના પાડતા લાગી આવવાથી પગલુ ભર્યુ
જામનગરના ઢીચડામાં રહેતી એક યુવતિએ ઝેરી દવા પીને મોત મીઠુ કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેણીને પ્રાઇવેટ નોકરી કરવી હોય પરંતુ પરિવારજનોએ ના પાડતા આ બાબતનું માઠી લાગવાથી પગલુ ભરી લીધુ હતું.
જામનગર તાબેના ઢીચડા ગામમાં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઇ કટેશીયા (ઉ.વ.૧૯) નામની યુવતિ ગત તા. ૫ના રોજ પોતાના ઘરે જમતા હતા ત્યારે તેણીએ પ્રાઇવેટ નોકરી કરવી હોય તેવી વાત કરતા ઘરના સભ્યોએ ના પાડી હતી અને સરકારી નોકરી મળે તો કરજે તેમ કહયુ હતું જે બાબતે તેણીને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા બેડી મરીન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech