જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થળ બદલીને બે કુંડ બનાવ્યા છે, રણજીતસાગર રોડ પર એક કુંડ બનાવાયો છે જેમાં અત્યાર સુધીમાં 69 ઉપરાંત હોટલ વિશાલ ઇન્ટરનેશનલના પાછળના ભાગમાં પણ એક કુંડ બનાવાયો છે, 50 મીટર પહોળાઇ તેમજ 7.5 ફુટની એવરેજવાળો કુંડ બનાવતાં ગઇકાલ સાંજ સુધીમાં 266 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વિશાલ હોટલ પાસે 197 અને રણજીતસાગર રોડ પર બનાવેલા કુંડમાં 69 ગજાનનની મૂર્તિનું વિસર્જન કરાયું છે. પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની અને હીરેન સોલંકી સહિતના 5 સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થામાં દેખરેખ રાખી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની એકતરફી કાર્યવાહીના પ્રશ્ર્ને સિંધી માર્કેટ-બર્ધનચોકના વેપારીઓએ બંધ પાડયો
April 26, 2025 11:02 AMજામ્યુકો દ્વારા જન્મ-મરણના દાખલાની નકલની ફી માં વધારો કરાયો
April 26, 2025 10:57 AMકેન્દ્ર સરકાર સાથે ૧૫૦ કરોડની છેતરપિંડી, બોગસ દસ્તાવેજ અને ગન લાયસન્સના ગુનામાં ત્રિપુટી ઝડપાઇ
April 26, 2025 10:57 AMતરઘડી નજીક રેતીના પ્લાન્ટમાં સગીરનું મુત્યુ થતા માલિક સામે ગુનો
April 26, 2025 10:54 AMકિશાન ચોકમાં પાના ટીંચતી બે મહિલા ઝબ્બે, બે ફરાર
April 26, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech