જામનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી કૂતરા કરડવાના અસંખ્ય કેસો નોંધાયા છે, જેના અનુસંધાને તંત્ર દ્વારા પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત હવેથી કોઇ નાગરિકને કુતરુ કરડયું હશે તો ૩૦૦ રુપિયાની સહાય મેળવી શકશે, આ માટે જે તે નાગરિક પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવાનું અનિવાર્ય છે, જી.જી. હોસ્પિટલમાં આ કાર્ડ દેખાડી નોંધણી કરાવી શકશે અને ૩૦૦ રુપિયાની સરકાર દ્વારા મળતી સહાય મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech