લાયન્સ ક્લબ ઓફ ભારત-વાયબ્રન્ટ રાજકોટ દ્વારા આગામી તા.14-2ને બુધવારના દિવસે આઈ લવ ભારતમાતા કાર્યક્રમ કિસાનપરા ચોકમાં સાયકલ સ્ટેન્ડ પાસે રાખેલ છે. આ કાર્યક્રમમાં ભારતમાતાની મૂર્તિ અને ભારતમાતાનું કટઆઉટ મૂકવામાં આવશે તે દિવસે લોકો સ્ટેજ પાસે આવી ભારતમાતાનું પૂજન કરી ભારતમાતા પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરશે. આ કાર્યક્રમ બપોરે 5થી શ થઈને રાત્રીના 8 કલાક સુધી રહેશે. સાંજે 7-15 કલાકે ભારતમાતાની મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશ પ્રત્યે એક લાગણી પ્રગટે અને નેશન ફર્સ્ટ (રાષ્ટ્રપ્રેમ પ્રથમ)ની લાગણી આજના યુવાધનમાં પ્રેરાય તેવા આશયથી યોજવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech