હુતી આતંકવાદીઓએ લાલ સમુદ્રમાં ભારત આવી રહેલા બ્રિટિશ ઓઇલ ટેન્કર પર મિસાઇલ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં ઓઇલ ટેન્કરને નજીવું નુકસાન થયું હતું. યમનના ઈરાન સમર્થિત હુતી આતંકવાદીઓએ કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ પેલેસ્ટાઈન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેઓ ત્યાં રહેતા લોકોના સમર્થનમાં લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા કરવાનું ચાલુ રાખશે.
શું છે સમગ્ર મામલો?
પોલક્સ 24 જાન્યુઆરીએ રશિયાના કાળા સમુદ્ર પર આવેલા બંદર શહેર નોવોરોસિસ્કથી રવાના થયું હતું. તે 28 ફેબ્રુઆરીના રોજ ભારતના પારાદીપ પહોંચશે. ઈન્ડિયન ઓઈલ કંપનીની પારાદીપમાં ત્રણ લાખ બેરલ પ્રતિ દિવસની ક્ષમતાની રિફાઈનરી છે. SA-માલિકીનું જહાજ સી ટ્રેડ મરીન SS વતી ઓશનફ્રન્ટ મેરીટાઇમ દ્વારા સંચાલિત છે. આ અંગે બંનેમાંથી કોઈ કંપની દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech