ખંભાળિયામાં શિરેશ્વર સોસાયટીમાં ગોકીબાઈ સ્કૂલ નજીક આવેલા ગણાત્રા પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના મંદિરે શનિવાર તારીખ 12 મીના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બપોરે 12:30 વાગ્યે બીડું હોમાયા બાદ સર્વે ગણાત્રા પરિવારજનો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન થયું છે. આ અંગેની વધુ માહિતી માટે અશોકભાઈ ગણાત્રાનો (મો.નં. 91066 29129) પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMજર્મનીની ચૂંટણીમાં ઓલાફ સ્કોલ્ઝની હાર: ફ્રેડરિક મર્જ નવા ચાન્સેલર બનશે
February 24, 2025 11:26 AMમીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પ્રતિભા પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
February 24, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech