ખંભાળિયામાં શિરેશ્વર સોસાયટીમાં ગોકીબાઈ સ્કૂલ નજીક આવેલા ગણાત્રા પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના મંદિરે શનિવાર તારીખ 12 મીના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બપોરે 12:30 વાગ્યે બીડું હોમાયા બાદ સર્વે ગણાત્રા પરિવારજનો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન થયું છે. આ અંગેની વધુ માહિતી માટે અશોકભાઈ ગણાત્રાનો (મો.નં. 91066 29129) પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech