જામજોધપુર તાલુકાના ધુનડા મુકામે આવેલ સતપૂરણધામ આશ્રમ મુકામે તા.૨૧/૭/ર૪ રવિવારના રોજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન સદગુરૂ જેન્તીરામ બાપાના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯-૦૦ વાગ્યે ગુરૂ પૂજન રાખેલ છે, વિશાળ સંખ્યામાં ભાવિકજનો ગુરુ પુજન કાર્યકમમાં ઉપસ્થિત રહેશે, સવારે ૧૦-૦૦ વાગ્યે સત્સંગ સભા, બપોરે ૧૨-૩૦ ભોજન પ્રસાદ, સાંજે ૫-૦૦ સંધ્યા સત્સંગ, સાંજે ૦૭- ૩૦ કલાકે ભોજન પ્રસાદ, રાત્રે ૯-૦૦ વાગ્યે સત્સંગ સભા તેમજ રાત્રે ૧૦-૩૦ કલાકે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યકમમાં મુંબઈ-અમદવાદ-રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગર સહિતના ગામોથી ભક્તજનો પધારશે. આ તમામ કાર્યક્રમોનો લાભ લેવા તમામ ભક્તજનોને સત પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech