અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ થયેલા કૌભાંડ બાદ રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ ઘટના બાદ સરકારે યોજનામાં વધુ પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે નવી સંચાલન પ્રક્રિયા (Standard Operating Procedure - SOP) ઘડવાનું નક્કી કર્યું છે.
આવતીકાલે તારીખ 23 ડિસેમ્બરે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી આ નવી SOP જાહેર કરશે. આ SOPમાં યોજના હેઠળની હોસ્પિટલો અને સંસ્થાઓ માટે નવા નિયમો અને માર્ગદર્શિકાનો સમાવેશ થશે. આ નવા નિયમોથી યોજનાનો દુરુપયોગ થતો અટકાવવામાં આવશે અને લાભાર્થીઓને વધુ સારી સુવિધાઓ મળશે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડમાં લાખો રૂપિયાનું ગેરકાયદેસર વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી અને સરકારને યોજનાની કામગીરી પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષય ઈચ્છતો હતો કે રવિના લગ્ન કરીને ઘરે રહે
February 24, 2025 12:06 PMસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' અંગે કંગનાની નામ લીધા વગર ટીકા
February 24, 2025 12:05 PMઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech