રાજકોટવાસીઓ માટે સારા સમાચાર : આજી ડેમ ઓવરફ્લો થવામાં 1 ફૂટ જ છેટો

  • February 28, 2023 07:18 PM 

આજી-1 બાદ ન્યારી-1 ડેમમાં પણ સરકારે સૌની યોજના હેઠળ નર્મદા નીલ ઠાલવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ઉનાળા પહેલા જ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. શહેરનો આજી ડેમ ભરાઈ ગયો છે. સૌની યોજનાથી આજી ડેમ ભરવામાં આવ્યો છે. આજી ડેમ ઓવરફ્લો થવામાં હવે 1 ફૂટ છેટો છે. ઉનાળા પહેલાં આજી ડેમ ભરવામાં આવતા પાણીની સમસ્યામાંથી લોકોને રાહત મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application