રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજનું લોકાર્પણ તો થયું પણ ટ્રાફિક સમસ્યા યથાવત : 108 ફસાઈ

  • March 14, 2023 04:53 PM 

રાજકોટની ટ્રાફિક સમસ્યાના હલ માટે શહેરમાં અનેક ફલાઈઓવર અને અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. શહેરમાં ગોંડલ રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે. જેને લઇને અહીંયા 89 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી હાલમાં જ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

આ બ્રિજનું ઉદ્ઘાટન તો થઈ ગયું પરંતુ ટ્રાફિકની સમસ્યાનો અહીંયા કોઈ અંત જ આવતો નથી. ગોંડલ ચોકડી ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ પણ ટ્રાફિક સમસ્યા યથાવત છે. આજે તો આ ટ્રાફિકજામમાં 108 ફસાઈ હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application