જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ રહેશે ઉપસ્થિત
જોડિયા : જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ - શ્રી ગીતા વિધાલય " ધર્મક્ષ્રેત્ર " ખાતે સંસ્થાની પ્રતિવાર્ષિકી પરંપરાનુસાર પુ શ્રી વિરાગમુનિ સ્થાપિત શ્રી ગીતા વિધાલય ખાતે પ, પૂજ્યશ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ( ૪૯ મો શ્રી ગીતા જ્યંતી મહોત્સવ ) ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાશે.
આગામી તારીખ : ૨૧/૧૨/૨૩ ને ગુરૂવારના રોજ સવારે ૯ : ૦૦ થી ૧૨ : ૦૦ તથા સાંજે ૪ : ૦૦ થી ૭ : ૦૦ સંતો, કથાકારો દ્વારા સત્સંગ તથા પ્રવચન તૅમજ તારીખ : ૨૨/૧૨/૨૩ ને શુક્રવારના માગસુર એકાદશીને ગીતા જ્યંતીના યુગ પર્વે સવારે ૯ : ૩૦ વાગ્યાથી પ, પૂજ્ય મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ પ્રવચન આપી કૃતાર્થ કરશે.
શ્રી ગીતા જ્યંતી મહોત્સવ દરમ્યાન સવારે એવમ વિશ્વ કલ્યાણ એવમ હરી પ્રસ્નનતાથેં ગીતા વિધાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામુહિકમાં હોમાત્મક પાઠ અનુષ્ઠાન થશે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે ઉત્સવમાં સર્વે ભાવિક, ભક્તજનોને લાભ લેવા શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ તથા શ્રી ગીતા વિધાલય પરિવાર જોડિયાધામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMઝાંસીના ખેડૂત માટે વરસાદ બન્યો આફત, જિલ્લા પ્રશાસને આપી મોટી રાહત
September 19, 2024 06:25 PMઘર, પૈસા, કપડાં,અનાજ બધું સળગાવી દીધું, હવે કેવી રીતે જીવીશું? નવાદા આગ પીડિતોએ ઠાલવી વ્યથા
September 19, 2024 06:17 PMચેતી જજો...બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાવાની સંભાવના, આ વિસ્તારોમાં થશે અસર
September 19, 2024 06:12 PMહવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ
September 19, 2024 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech