રોગપ્રતિકારક રસી આપી ગાયોને સુરક્ષિત કરવાનું અભિયાન
દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં અનેક ગાયો ચોક્કસ પ્રકારના રોગનો ભોગ બની અને મૃત્યુ પામી છે. મુખ્યત્વે કૂતરાઓ સાથે એક જ કુંડીમાંથી ગાયો ખાય-પીએ છે. ત્યારે આ ખાવા પીવાથી ગાયોને હડકવાનો રોગ લાગુ પડે છે. જેના કારણે તાજેતરમાં દ્વારકા વિસ્તારમાં આવા રોગોથી અનેક ગાયોનું મૃત્યુ થયું છે.
ગાયોને આ રોગમાંથી બચાવવા માટે દ્વારકાની ગૌશાળાના રામજીભાઈ મજીઠીયા સાથે સેવાભાવી તબીબ સાગર કાનાણી તથા અન્ય ગૌપ્રેમીઓ દ્વારા ગાયોને આ રોગમાંથી બચાવવા માટે અગાઉથી ગાયને સુરક્ષા રસી આપી અને આ રોગ સામે પહેલેથી સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી માટે દ્વારકા વિસ્તારના સેવાભાવી ડો. સાગર કાનાણીએ તન, મન અને ધનથી પૂરો સહકાર આપવાની ખાતરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech