રોગપ્રતિકારક રસી આપી ગાયોને સુરક્ષિત કરવાનું અભિયાન
દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં અનેક ગાયો ચોક્કસ પ્રકારના રોગનો ભોગ બની અને મૃત્યુ પામી છે. મુખ્યત્વે કૂતરાઓ સાથે એક જ કુંડીમાંથી ગાયો ખાય-પીએ છે. ત્યારે આ ખાવા પીવાથી ગાયોને હડકવાનો રોગ લાગુ પડે છે. જેના કારણે તાજેતરમાં દ્વારકા વિસ્તારમાં આવા રોગોથી અનેક ગાયોનું મૃત્યુ થયું છે.
ગાયોને આ રોગમાંથી બચાવવા માટે દ્વારકાની ગૌશાળાના રામજીભાઈ મજીઠીયા સાથે સેવાભાવી તબીબ સાગર કાનાણી તથા અન્ય ગૌપ્રેમીઓ દ્વારા ગાયોને આ રોગમાંથી બચાવવા માટે અગાઉથી ગાયને સુરક્ષા રસી આપી અને આ રોગ સામે પહેલેથી સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી માટે દ્વારકા વિસ્તારના સેવાભાવી ડો. સાગર કાનાણીએ તન, મન અને ધનથી પૂરો સહકાર આપવાની ખાતરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech