લાખેણા રણમલ તળાવમાં ચારેકોર ગંદકી: તંત્રવાહકો જાગે

  • November 21, 2023 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની મઘ્યમાં આવેલા રાજાશાહી વખત બનેલા રણમલ તળાવમાં ચારેકોર ગંદકી ઠલવાઇ છે, કચરાના ઢગ કદાચ અધિકારીઓ, પદાધિકારીઓને દેખાતા નથી, લાંબા સમયથી આ ઢગલાઓ પડ્યા છે, કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા કયારેક કયારેક સ્વચ્છતા અભિયાનના નેજા હેઠળ તળાવની સફાઇ કરવા પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ જેમની જવાબદારી છે એ અધિકારીઓ અને પદાધિકારીઓ તળાવની સ્વચ્છતા પૂરતું ઘ્યાન આપે તે જ‚રી છે, જામનગરમાં રાત્રિ સફાઇ પણ ચાલી રહી છે, પરંતુ હાલ આ સફાઇ પણ ધીમી પડી ગઇ છે, ત્યારે રણમલ તળાવની સફાઇ ઝડપભેર થાય તેવી આશા લોકોને છે. ખરેખર જામ્યુકોના તંત્રવાહકોએ જાગવાની જ‚ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application