જામનગર શહેરમાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં પરંતુ ગાંધીગીરી કરવામાં આવી હતી એટલે કે ટ્રાફિક પોલીસે અનોખી પહેલ કરી ચાલકોને ફુલ અને સલામતી અંગેના પેમ્પલેટ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આ તકે ટ્રાફિક પીઆઇ એમ.બી. ગજજર, સ્ટાફના મહેન્દ્રસિંહ, વિનોદભાઇ, પ્રવિણભાઇ વિગેરે કાર્યવાહીમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરટીઇમાં પ્રથમ રાઉન્ડના અંતે 13484 બેઠક ખાલી: હવે બીજા રાઉન્ડની તૈયારી
May 12, 2025 10:27 AMઆજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ: તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી વધશે
May 12, 2025 10:26 AMકેનેડામાં બેરોજગારીનું સંકટ ઘેરું બન્યું
May 12, 2025 10:21 AMવૈષ્ણો દેવી દરબારમાં પહેલગામ હુમલા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો
May 12, 2025 10:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech