રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પબ્લિક ટ્રાન્સપોર્ટના સંચાલન માટે નિર્મિત સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ રાજકોટ રાજપથ લિમિટેડની સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવામાં સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો અને થેલેસેમિકોને એપ્રિલ માસથી મફત મુસાફરીની યોજનાની કાર્યવાહી શ થશે. ટૂંક સમયમાં મળનારી આરઆરએલની બોર્ડ મિટિંગમાં આ અંગે નિર્ણય થશે. મ્યુનિ.સિવિક સેન્ટરમાં અરજી કરવાથી વાર્ષિક પાસ અપાશે. હાલ ચૂંટણી આચારસંહિતાને કારણે અમલ ચૂંટણી પછીથી શ થશે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી તા.૧ એપ્રિલથી સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો તેમજ થેલેસેમિયાના દર્દીઓએ આ યોજનાનો લાભ લેવા માટે મ્યુનિ. સીટી સિવિક સેન્ટરમાં જરી આધાર પુરાવો સાથે અરજી કરવાની રહેશે જેના પરથી એક વર્ષ માટેનો પાસ લાભાર્થીઓને આપવામાં આવશે અને પાસધારક સીટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. અલબત્ત હાલમાં લોકસભા ચૂંટણી આચારસંહિતા અમલી હોય આ યોજનાનો અમલ ચુંટણી બાદ જ થશે. ટૂંક સમયમાં મળનારી આર.આર.એલની બોર્ડ બેઠકમાં આ અંગેના નિયમો તૈયાર કરવા સાથે નિર્ણય થશે. મહાપાલિકાના બજેટમાં સમાવિષ્ટ્ર કરાયેલી આ યોજના અમલી કરવા જરી કાર્યવાહી હવે શ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech