ખંભાળિયાના ભાડથર ખાતે શનિવારે બાળકો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન

  • July 19, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. ઠક્કર સેવાઓ આપશે



ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આગામી શનિવાર તારીખ 20 મીના રોજ ડોક્ટર પી.વી. કંડોરીયાની ભગવતી હોસ્પિટલ ખાતે બાળકો માટે વિના મૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. સુનિલ ઠક્કર તથા ડો. મીનલ ઠક્કર નવજાત શિશુ તેમજ બાળકોને તપાસી, નિદાન તથા સારવાર કરશે. આ કેમ્પનો લાભ શનિવારે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી લેવા ભાડથર તથા આસપાસના વિસ્તારના લોકોને ડો. ઠક્કર દંપતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application