લોકસાહિત્યકારે સામાજિક સંસ્થાના કાર્યાલયની લીધી મુલાકાત

  • April 16, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર બ્રિજદાનભાઈ ગઢવીએ ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલયની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંત્રી દેવવ્રતભાઈ જોષી, કારોબારી સભ્ય હરપાલસિંહ સરવૈયા,સુરજભાઈ લાખાણી,જયેશભાઈ જોષી, ધ્યેય મોઢા દ્વારા બ્રિજદાનભાઈ ગઢવીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application