ક્રિકેટ વિભૂતિની પુણ્યતિથી પર વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને બેટીંગ ઉપરાંત બંને હાથે બોલીંગ કરી શકતા લેજન્ડરી ઓલરાઉન્ડર સ્વ. વિનુ માંકડની પુણ્યતિથી બોળ ચોથનાં દિને વડનગરા નાગર જ્ઞાતિ જામનગર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરમાં ક્રિકેટ બંગલા નજીક વિનુ માંકડ માર્ગ પર આવેલ સ્વ.વિનુ માંકડની પ્રતિમાને જ્ઞાતિનાં હોદ્દેદારો, જ્ઞાતિજનો તેમજ બાળ અને યુવા ખેલાડીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભોલાનાથભાઇ રીંડાણી સહિતનાં જ્ઞાતિનાં આગેવાનોએ વિનુ માંકડની પુણ્યતિથી પર પરંપરાગત રીતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવી તેમનાં યોગદાનને ક્રિકેટ જગતમાં અવિસ્મરણીય તથા જ્ઞાતિજનો અને યુવા ખેલાડીઓ માટે પ્રેરક અને ગૌરવપ્રદ ગણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ જજ કોલોની પાછળ નદીમાં લુહાર આધેડનો મૃતદેહ મળ્યો
April 05, 2025 11:37 AMવીજ દર અને ચાર્જ યથાવત રાખતું વીજ નિયમન પંચ: સ્માર્ટ મીટર લગાવે તેને બે ટકા રિબેટ મળશે
April 05, 2025 11:35 AMમાત્ર 25 સેકંડ અને હુથીઓ હતા ન હતા થઈ ગયા અમેરિકાનો હુથી વિદ્રોહીઓ પર વિનાશક હુમલો
April 05, 2025 11:32 AMસુવરડામાં ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદને ગ્રામલોકોએ આપી શ્રઘ્ધાંજલી
April 05, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech