નેપાળમાં અવિરત વરસાદે અનેક શહેરોમાં જળબંબાકાર સર્જ્યો છે. નેપાળમાં પૂરના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. નેપાળના ઘણા વિસ્તારો ગઈકાલથી વરસાદમાં ડૂબી ગયા છે.
ચેતવણી જાહેર
ભારે વરસાદને કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. કાઠમંડુમાં નવ લોકો, લલિતપુરમાં 16, ભક્તપુરમાં પાંચ, કાવેરપાલન ચોકમાં ત્રણ, પંચથર અને ધનકુટામાં બે-બે અને ઝાપા અને ધાડિંગમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
226 મકાનો ડૂબી ગયા, 11 લોકો ગુમ
પૂરના કારણે કુલ 11 લોકો પણ ગુમ થયા છે. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 3,000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech