ઉધોગનગરના કારખાનામાં આગ

  • February 02, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઉધોગનગરમાં આવેલા કારખાનામાં ગઇકાલે બપોરે આગ લાગી હતી જેથી રુમમાં રહેલા ટાયર, સામાન, લાકડા સળગી ગયા હતા, બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી જઇને આગને એક ગાડી પાણીનો મારો ચલાવીને ઠારી હતી, નુકશાની જણાવેલ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application