દેશમાં ગંભીર જળ સંકટની ભીતિ મુખ્ય ૧૩ જળસ્ત્રોત અડધા ખાલી
દેશમાં ગંભીર જળ સંકટની ભીતિ મુખ્ય ૧૩ જળસ્ત્રોત અડધા ખાલી
May 19, 2026 02:19 PM
સુપર અલ નીનોની અસર વચ્ચે દેશ પર બીજી એક આફત તોળાઈ રહી છે અને તે છે ગંભીર જળ સંકટ. એક બાજુ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિના પગલે મોંઘવારી અને ફુગાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ક્રુડના વધતા ભાવ અને અછતના લીધે તેમાં હાલમાં તો કોઈ રાહતના અણસાર નથી તો બીજી તરફ ગ્લોબલ વોમિગની અસરના લીધે દેશવાસીઓએ આ વર્ષે ગંભીર જળ કટોકટી સહેવી પડી શકે છે. દેશના મુખ્ય ૧૩ જળક્રોત અડધા ખાલી થઈ ચુકયા છે તો અનેક ક્રોતો ખાલીખમ પડા છે. કેન્દ્રીય પંચના અહેવાલમાં સામે આવેલી વિગતો ચિંતા ઉપજાવે તેવી છે