બાબરાના કોઠડાપીઠા નજીક બાઈક ડિવાઈડર સો અડાતા બાઇકમાં સવાર પિતા પુત્રને ઇજા તા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં પિતાનું મોત નીપજ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ મૂળ યુપીના અને બાબરા બસ સ્ટેન્ડ પાસે રહેતા નરેન્દ્રભાઈ બિહારીલાલ ગોહેલ (ઉ.વ.૩૫) ગઈકાલે પુત્ર છોટુ (ઉ.વ.૨૫)ની મોટરસાઈકલમાં બેસીને કોટડાપીઠા તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળ જતા ટ્રેક્ટરની ઓવરટેક કરવા જતા પવનની ઝાપટ લાગતા છોટુએ બાઈકનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને બાઈક ડિવાઇડરમાં અડાતા પાછળ બેઠેલા પિતા નરેન્દ્રભાઈ માાના ભાગે ગંભીર ઇજા તાં પ્રતમ બાબરા બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક કલરકામ કરતા હતા અને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. પરિવારના મોભીના અવસાની શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ
March 19, 2025 01:28 PMજામનગર: આંગણવાડી અને મધ્યાહન ભોજનની બહેનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું
March 19, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech