સૌરાષ્ટ્રના સીનીયર ધારાશાસ્ત્રી રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના પૂર્વ વાઇસ ચેરમેનશ્રી એન. એસ. ભટ્ટ સાહેબ તે, સ્વ.ધીમંતભાઈ ,(એડવોકેટ) એડવોકેટ યતીનભાઈ ભટ્ટ તથા જસ્ટિસ સંદીપભાઈ ભટ્ટ તેમજ એડવોકેટ ધૈર્યવાન ભટ્ટ અને હર્ષિત ભટ્ટના દાદાજીનું આજરોજ વહેલી સવારે દુઃખદ અવસાન થયેલ છે.
રાજકોટ ના સિનિયર એડવોકેટ નટવરલાલ શંકરલાલ ભટ્ટ(એન.એસ. ભટ્ટ) તથા સ્વ. ધિમંતભાઈ; યતીનભાઈ (એડવોકેટ) તથા (જસ્ટીસ) સંદિપભાઈ ના પિતાજી તેમજ યેશા; પાર્થ; અને ધૈર્યવાન ( એડવોકેટ) ખુશાલી અને હર્ષિત (advocate)ના દાદા અને વસંતભાઈ અને જયેશભાઇ કાકા તથા ભારતીબેન; પ્રકાશભાઈ; સ્વ. કિશોરભાઇ; કમલેશભાઈ; સ્વ. ચેતનભાઈ જોષીના બનેવી તા.૮/૧૨/૨૦૨૪ રવિવારે દેવલોક પામ્યા છે.
સદગતની અંતિમયાત્રા આજરોજ
તારીખ : ૮/૧૨/૨૦૨૪ રવિવારે
સમય : બપોરે ૪-૦૦ વાગ્યે
સ્થળ : યોગીઅમૃત એપાર્ટમેન્ટ, લીંબૂડીવાડી રોડ સોજીત્રાનગર પાણીના ટાકાની પાસે, રૈયારોડ, રાજકોટથી નીકળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application14 કિલો સોનાની દાણચોરી, DGPની દીકરી અને અભિનેત્રી રાન્યા રાવ 18 માર્ચ સુધી જેલમાં
March 05, 2025 11:25 PMચેમ્પિયન્સ ટ્રોફી 2025: દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોંચ્યું
March 05, 2025 10:34 PMઆસારામ કેસમાં મોટો ખુલાસો: સાક્ષીઓ પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી તામરાજ શાહુ ઝડપાયો
March 05, 2025 08:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech