છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવતી ભરણપોષણની રકમ ઘટાડતી વખતે ઓરિસ્સા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોર્ટનું કહેવું છે કે જો પત્ની શિક્ષિત હોય અને નોકરીનો અનુભવ હોય, તો તે પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે ઘરે બેસી શકે નહિ. તેણે કામ કરવું જોઈએ. આ ઉપરાંત, કોર્ટે ભરણપોષણની રકમ 8000 રૂપિયાથી ઘટાડીને 5000 રૂપિયા પ્રતિ માસ કરી દીધી.
ન્યાયાધીશ ગૌરીશંકર સતપથીએ કહ્યું, કાયદો એવી પત્નીઓની કદર કરતો નથી જે ફક્ત પતિ પર ભરણપોષણનો બોજ નાખવા માટે નિષ્ક્રિય રહે છે. સારી અને ઉચ્ચ લાયકાત હોવા છતાં જો તેણી કામ કરવાનો પ્રયાસ ન કરે તો તે યોગ્ય નથી.
ચુકાદો આપતાં તેમણે વધુમાં કહ્યું કે, સીઆરપીસીની કલમ 125 હેઠળ વિધાનસભાનો ઉદ્દેશ્ય એવી પત્નીઓને રાહત આપવાનો છે જે પોતાનું ધ્યાન રાખવામાં અસમર્થ છે અને જેમની પાસે તેમના જીવનનિવર્હિ માટે પૂરતી આવક નથી. દરમિયાન, ઓડિશા સરકારે યુવા યુગલોમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લગ્ન પહેલાના કાઉન્સેલિંગ કેન્દ્રો ખોલવાનો નિર્ણય લીધો. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાતકરના સૂચન બાદ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ નિર્ણય લીધો હતો. નાયબ મુખ્યમંત્રી પ્રભાતી પરિદાએ જણાવ્યું હતું કે ઓડિશા 2025 ને છૂટાછેડા નિવારણ વર્ષ તરીકે ઉજવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech