અધિકારીએ કહ્યું કે હજી આ યોજના પ્રારંભિક તબક્કામાં છે. આ વર્ષના અંત સુધીમાં તેના પર વધુ કામ કરવામાં આવશે. જો બધું બરાબર રહ્યું તો આ યોજના 2026-27થી શરૂ થઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે આ યોજના પર હજુ કામ ચાલી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ માટે અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ જણાવશે કે આ ફંડ કેવી રીતે કામ કરશે અને તેમાં કેટલા પૈસા રાખવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈપીએફઓ તેના ગ્રાહકોને બજારની વધઘટથી બચાવવા માંગે છે. શેરબજારમાં રોકાણથી નફો-નુકસાન થતું રહે છે. જો શેરબજારમાં ઘટાડો થાય તો આ ફંડમાંથી નાણાંનો ઉપયોગ કરીને વ્યાજ દર સ્થિર રાખી શકાય છે. આ કારણે વ્યાજ દરમાં અચાનક ઘટાડો કે વધારો નહીં થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech