અધિકારીએ કહ્યું કે હજી આ યોજના પ્રારંભિક તબક્કામાં છે. આ વર્ષના અંત સુધીમાં તેના પર વધુ કામ કરવામાં આવશે. જો બધું બરાબર રહ્યું તો આ યોજના 2026-27થી શરૂ થઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે આ યોજના પર હજુ કામ ચાલી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ માટે અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ જણાવશે કે આ ફંડ કેવી રીતે કામ કરશે અને તેમાં કેટલા પૈસા રાખવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈપીએફઓ તેના ગ્રાહકોને બજારની વધઘટથી બચાવવા માંગે છે. શેરબજારમાં રોકાણથી નફો-નુકસાન થતું રહે છે. જો શેરબજારમાં ઘટાડો થાય તો આ ફંડમાંથી નાણાંનો ઉપયોગ કરીને વ્યાજ દર સ્થિર રાખી શકાય છે. આ કારણે વ્યાજ દરમાં અચાનક ઘટાડો કે વધારો નહીં થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech