દ્વારકા: ઠાકોરજીને સુકા મેવાનો મનોરથ...

  • April 22, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
દ્રારકાધિશ જગત મંદિરે ઠાકોરજીને ભાવીક ભક્ત પરિવાર દ્વારા પુજારીના સૌજન્યથી ઠાકોરજીને શૃંગાર આરતી સમયે સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો દ્રારકાધિશને ગુલાબી વાઘા સાથે વસ્ત્રાલંકાર દિવ્ય મનોરથનો બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application