ખંભાળિયાના દાતા ગામે આયુષ્યમાન કાર્ડ અંગેનો કેમ્પ યોજાયો

  • September 23, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકા મંડળના પ્રભારી રાજુભાઈ સરસિયા દ્વારા તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે તાલુકાના દાતા ગામ ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ મંડળની સુચના મુજબ યોજવામાં આવેલા આ કેમ્પમાં 45 થી વધુ લોકોએ લાભ લીધો હતો. જે બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application