જામનગરના પોટરીવાળી ગલી પાસે આશરે ૮૦ વર્ષના એક અજાણ્યા વૃઘ્ધનું કોઇ બિમારી સબબ મૃત્યુ નિપજયુ છે. આ અંગે સામાજીક કાર્યકરી હિતેશગીરી ગોસાઇ દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. અજાણ્યા પુષનું બિમારી સબબ મૃત્યુ થયું છે, કોઇ વાલી વારસ મળી આવેલ ન હોય આથી સીટી-બીના હેડ કોન્સ એચ.એ. પરમાર તપાસ ચલાવી રહયા છે. મૃતક વૃઘ્ધ શરીરે શ્યામવર્ણ, પાતળો બાંધો અને સફેદ કલરનું શર્ટ પહેરેલ છે આ અંગે કોઇને જાણ થાય તો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech