જામનગરના પોટરીવાળી ગલી પાસે આશરે ૮૦ વર્ષના એક અજાણ્યા વૃઘ્ધનું કોઇ બિમારી સબબ મૃત્યુ નિપજયુ છે. આ અંગે સામાજીક કાર્યકરી હિતેશગીરી ગોસાઇ દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. અજાણ્યા પુષનું બિમારી સબબ મૃત્યુ થયું છે, કોઇ વાલી વારસ મળી આવેલ ન હોય આથી સીટી-બીના હેડ કોન્સ એચ.એ. પરમાર તપાસ ચલાવી રહયા છે. મૃતક વૃઘ્ધ શરીરે શ્યામવર્ણ, પાતળો બાંધો અને સફેદ કલરનું શર્ટ પહેરેલ છે આ અંગે કોઇને જાણ થાય તો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ કોર્પોરેટર-કમિશનર સહિત અનેક ગેરહાજર
May 18, 2024 04:40 PMઆઈઆઈટીમાં પ્રવેશ માટે લેવાતી જેઇઈ એડવાન્સની પરીક્ષા ૨૬-મેએ લેવાશે
May 18, 2024 04:35 PMજૂનના પ્રમ સપ્તાહી ચોમાસું: વરૂણ નક્ષત્રી સારા વરસાદનો વરતારો
May 18, 2024 04:32 PMડૂબી જવાથી મૃત્યુના મામલામાં ગુજરાત દેશમાં દસમા ક્રમે
May 18, 2024 04:28 PMસિવિલમાં વગર બીમારીએ આવતા લેભાગુઓનો ઈલાજ કરતી પોલીસ
May 18, 2024 04:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech