કોડીનારનાં છાછર ગામની સીમમાં બે દીપડાના મુતદેહ મળ્યા

  • December 19, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથના કોડીનાર તાલુકાનાં છાછર ગામની વાડી વિસ્તારમાં બે નર દીપડાના મૃતદેહ મળ્યા હતા. વન વિભાગ ટીમને જાણ કરતા વન વિભાગની આર  એફ ઓ સહિત સમગ્ર વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી એક સાથે બે દીપડાનાં મૂતદેહ મળી આવવાથી વન વિભાગ દ્વારા સઘન અંતરપૂર્વકથી અભ્યાસ કરી જાણી રહ્યા છે કે દીપડાનાં મૌતનું કારણ શું હોય શકે મળતી માહિતી મુજબ પીપળાનાં જાડની નજીક વીજ પોલ હોય અને ઝાડ ઉપર છલાંગ મારવાને કારણે પણ વીજ વાયર સાથે અથડાવાનાં કારણે પણ આ ઘટના પણ બની શકે છે તેવા અનુમાન લગાવી શકાય હાલ તપાસની કામગીરી આર એફ ઓ તથા વન વિભાગ ની ટીમ કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application