તાલાલાગીરના નરસંગ ટેકરી વિસ્તાર નજીક અઠવાડિયા પહેલા બાઈકએ સાઇકલ સવાર આધેડને ઠોકરે લેતા ઇજા વાી વેરાવળ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતમાં બાઈક સવાર ફંગોળાતા તેને પણ ઇજા ઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ તાલાલા ગીરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને આંગડિયા પેઢીમાં નોકરી કરતા દિનેશભાઇ દામજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૫) નામના આધેડ ગત તા.૨ના રાત્રીના સાડા નવેક વાગ્યે સાઇકલ લઈ આતો મારવા નીકળ્યા હતા ત્યારે વિસ્તારમાં જ પુરપાટ ઝડપે આવતી બાઇકે સાઈકલને ઠોકર મારતા સાઇકલ સવાર આધેડ અને બાઈક સવાર બંને રોડ પર પટકાયા હતા જેમાં આધેડને માાના ભાગે ઇજા વાી પ્રમ વેરાવળ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગત રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલાલાગીર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ છ ભાઈ બે બહેનમાં પાંચમા નંબરે હતા સંતાનમાં બે પુત્ર છે. બનાવના પગલે પોલીસે આગળની કાર્યવાહી હા ધરી છે. આધેડના મોતી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
April 08, 2025 01:33 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી બેઠક યોજાય, 6.82 કરોડના વિકાસ કામો મંજૂર
April 08, 2025 01:30 PMજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી
April 08, 2025 01:28 PMMI સામે જીત મેળવ્યા બાદ પણ RCBના કેપ્ટન રજત પાટીદારને થશે નુકસાન, BCCIએ ફટકાર્યો દંડ
April 08, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech