જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિભાજી સ્કુલ સામે આવેલી જગ્યામાં તિબેટયનો દ્વારા ગરમ કપડાનુ વેચાણ કરવામાં આવે છે અને લગભગ 3 થી 4 મહિના સુધી આ માર્કેટ ખુલ્લી રહે છે. જામનગરનાં જાણીતા ક્રિકેટર અજય જાડેજાએ આ માર્કેટનું ઉદઘાટન કર્યુ હતુ વર્ષોથી જામ સાહેબ શત્રુશલ્યાજી દ્વારા તિબેટયન લોકોને ગરમ કપડા વેચવા માટે જગ્યા આપવામાં આવે છે. આમ ફરીથી આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech