જામનગર મહાપાલિકા દ્વારા જર્જરીત મકાન માલિકોને નોટીસ આપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે ત્યારે ગઇકાલે લાલવાડી વિસ્તારમાં આવેલ ફલેટ નં.૧/૧ના મકાનધારકને મકાન ખાલી કરવા નોટીસ પાઠવી દેવામાં આવી છે.
ટીપીઓ દ્વારા અપાયેલી આ નોટીસમાં જણાવાયું છે કે, વોર્ડ નં.૧૧માં ૫૧૨ શહેરી ગરીબ આવાસ યોજના અંતર્ગત આ મકાનનો ભાગ ભયજનક છે અને ગમે ત્યારે પડી જાય તેવી શકયતા છે, ઉપરાંત જાહેર રસ્તા ઉપર આવતા-જતા લોકો માટે પણ જોખમરુપ છે, ત્યારે આ મકાન તાત્કાલીક ખાલી કરી દેવું જોઇએ તેમજ આ હુકમ મળ્યે તરત જ ઇમારતનો ભયજનક ભાગ રીપેર કરી સ્ટ્રેનધનીંગ કરી સ્ટ્રકચર એન્જીનિયરનું ભયમુકત થયાનું પ્રમાણપત્ર પણ મેળવી લેવા નોટીસમાં જણાવાયું છે અને જયાં સુધી મકાન રીપેર ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech