કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ફરી એકવાર કવિતા લખી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, હે શક્તિ, તમે શાંત રહેજો. જ્યારે જ્યારે રાજના દરબારમાં, દેવી દ્રૌપદીના "દામન" દુભાય છે, ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે..!
લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પાર્ટીઓ પોતાની જીતના દાવા કરી એકબીજા સામે આક્રામંક અંદાજમાં જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ રોષ વધી રહ્યો છે ત્યારે પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિ બની કવિતા ટ્વીટ કરી ભાજપ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા છે.
""હે શક્તિ, તમે શાંત રહેજો""
— Paresh Dhanani (@paresh_dhanani) April 5, 2024
જ્યારે જ્યારે રાજ ના દરબારમાં,
દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે,
ત્યારે ત્યારે હંમેશા મહાભારતના
યુદ્ધો જ થાય છે..!
અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ,
બેન- દિકરીઓની લાજ બચાવીએ,
નવા 'મહાભારત' પર રોક લગાવીએ,
આપણા 'ભારતને મહાન' બનાવીએ.!#સ્વાભિમાન_યુધ્ધ pic.twitter.com/u2GyJKEVHk
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech