શહેરના ગોકુલનગર વિસ્તારમાં ખોટી શંકા રાખનારાઓને સમજાવવા જતા દંપતિને માર માર્યાની ત્રણ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામગનરના ગોકુલનગર સાયોના શેરીમાં રહેતા મજુરી કામ કરતા નરેશ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫) નામના યુવાને ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં ગોકુલનગર શેરી નં. ૮/૪માં રહેતા સુનિલ રમેશ મકવાણા, મનિષાબેન સુનિલ મકવાણા અને બુધીબેન કેશુ મકવાણાની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત મુજબ ફરીયાદીના પત્ની ગામમાં કામ કરવા જાય છે જેના પર ખોટા શક વહેમ આરોપી રાખતા હોય આથી ફરીયાદી તેઓને સમજાવવા જતા ત્રણેય આરોપીઓએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ તવી, પ્લાસ્ટીકની નળી વડે માર માર્યો હતો, દરમ્યાન ફરીયાદીના પત્ની છોડાવવા જતા તેને પણ મુંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી દઇ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન
April 25, 2025 10:25 AMસમાજમાં બદનામીના ડરથી આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું
April 25, 2025 10:23 AMમોરબીમાં કારખાનાની ગરમ પાણીના નિકાલની ગટરમાં પડી જતા બાળકીનું મોત
April 25, 2025 10:22 AMગોમટા પાસે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૧૦ ઝડપાયા
April 25, 2025 10:20 AMઓન-લાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે ગુનો
April 25, 2025 10:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech